"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ//Study Methods of Educational Psychology

શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ//Study Methods of Educational Psychology

શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ

પ્રસ્તાવના :

        શૈક્ષણિક મનોવિજ્ઞાનનો વિકાસ શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણ સમસ્યાઓ ઉકેલવા મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી હાથ ધરાયેલાં સંશોધનોના પરિણામે થયેલ છે. આથી શૈક્ષણિક મનોવિજ્ઞાન એ એક શાસ્ત્ર છે. કોઈપણ શાસ્ત્રના સિદ્ધાંતો અને સામાન્યીકરણો યથાર્થતા, સત્યતા કે વ્યાપકતા તેમાં ઉપયોગમાં લેવાયેલી સંશોધન પદ્ધતિઓ પર આધારિત છે. જ્ઞાનનું કોઈપણ ક્ષેત્રમાં જયારે સમસ્યા ઉદ્ભવે છે ત્યારે તે સમસ્યાના ઉકેલ અંગે ઉત્કલ્પના રચવામાં આવે છે. આ ઉત્કલ્પનાની ચકાસણી માટે ચોક્કસ સંશોધન યોજના વિચારવામાં આવે છે. તે યોજના અનુસાર માહિતી એકત્ર કરવામાં આવે છે. આ માહિતીનું પૃથક્કરણ કરીને શરૂઆતમાં રચેલી ઉત્કલ્પનાનો સ્વીકાર કે અસ્વીકાર કરવામાં આવે છે. તેના આધારે સામાન્યીકરણ અને સિદ્ધાંત રચના થાય છે. આ એક સળંગ પ્રક્રિયા છે. આ સોપાનોને અનુસરીને શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં અધ્યયન પ્રક્રિયાને સમજાવતા સિદ્ધાંતો પાવલોવ, સ્કીનર, પિયો, આસુબેલ વગેરે આપ્યા છે; જે અધ્યેતાને અધ્યયનમાં કેમ મદદ કરવી તે અંગે શિક્ષકને સમજ આપે છે.

શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ


શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસપદ્ધતિઓ :

(Methods of Educational Psychology)

        વર્ગશિક્ષણ દરમિયાન શિક્ષક સમક્ષ કેટલીક સમસ્યાઓ ઉદ્દભવે છે. આવા શિક્ષણ સંબંધી પ્રશ્નોના ખાતરીપૂર્વકના ઉત્તરો પ્રાપ્ત કરવા શિક્ષકે જે અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જરૂરી છે. તેને શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ કહે છે.

સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્ત્વની અભ્યાસ પદ્ધતિઓ આ પ્રમાણે છે. અવલોકન :


અવલોકન પદ્ધતિ (Observation Method)


મુલાકાત પદ્ધતિ (Interview Method)


પ્રયોગ પદ્ધતિ (Experimental Method)


વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ (Case study)


સામાજિક્તામિતિ  (Sociometry)


વિકાસાત્મક પદ્ધતિ (Developmental Method)


આત્મનિરીક્ષણ (Introspection)








About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

1 ટિપ્પણી

  1. સૌથી સરળ પદ્ધતિ માં જવાબો ને સમજાવેલ છે .
आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.